ગુજરાતી ગઝલની આ સંપદા છે. નામી - અનામી કેટલાયે ગઝલકારોનો એમાં ફાળો છે. શકય છે કે કેટલાંક નામો રહી ગયાં હોય પણ હેતુ એક આખી વિકાસરેખા અને એના મહત્ત્વના પડાવોનો પરિચય કરાવવાનો રહ્યો છે. ગઝલ કોઈ પણ કાવ્યપ્રકાર કરતા ઉતરતી કક્ષાનું નથી એ પણ સિદ્ધ કરવું હતું. એકત્ર ફાઉન્ડેશને આ તક આપી એનો આનંદ વ્યક્ત કરું છું.
— ધ્વનિલ પારેખ
ધ્વનિલ પારેખ

ધ્વનિલ પારેખ

વધુ જાણો

ધ્વનિલ પારેખનાં અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો

Searching...